26મીએ રવાપર – ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે
મોરબી : મોરબીમાં 26મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમનું સ્થળ નક્કી કરી નાખવામાં આવ્યું છે. રવાપર ઘુનડા રોડ ઉપરના એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ...
શહીદ દિવસે ક્રાંતિવીરોની પ્રતિમાને સ્વચ્છ કરતા રાષ્ટ્રભક્ત અજય લોરીયા
શહીદ દિવસે ક્રાંતિવીરોની પ્રતિમાને રાષ્ટ્રભક્ત અજય લોરીયા સ્વચ્છ કરવામાં આવેલ હતી
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર શહીદ દિવસ નિમિતે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે અમર શહીદ ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ,સુભાષચંદ્રબોઝ,ચંદ્રશેખર આઝાદ તેમજ સરદાર વલ્લભભાઈ...