મોરબી બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર ખાડા અને ગંદકી
મોરબી : હાલ મોરબીના બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર મોટો ખાડો થઈ ગયો છે. ઉપરાંત અહીં ઘણા સમયથી ગંદા પાણીની નદી વહી રહી છે. ત્યારે આ મામલે તંત્ર...
લખધીરપુર રોડ ઉપર ડીમોલેશન : બે દિવસમાં 7 કિમીના રોડને દબાણ મુક્ત કરી દેવાશે
મોરબી : આજથી મોરબીમાં મહાપાલિકા બાદ હવે માર્ગ અને મકાન ( પંચાયત) વિભાગ દ્વારા પણ આજથી લખધીરપુર રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ બે દિવસ...
મોરબી યાર્ડમાં લીંબુ અને લીલા મરચાના ભાવમાં પ્રતિ મણે 200 રૂપિયાનો ઘટાડો
મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 27 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, અડદ, ચણા, એરંડા સહિતના પાકો તથા લીલા મરચા, રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા...