Monday, March 16, 2026
Uam No. GJ32E0006963

ટંકારા તાલુકા ભાજપ મહીલા મોરચા દ્વારા આંગણવાડી વર્કર બહેનોનું સન્માન

ટંકારા : આજ રોજ તાલુકા મહીલા મોરચા દ્વારા આંગણવાડી વર્કર બહેનોનું સન્માન કરાયું હતું ટંકારા ના પ્રમુખ ભાવનાબેન કૈલા. મહામંત્રી. જયશ્રીબેન સીણોજીયા. મંત્રી.હીનાબેન ઢેઢી.મંત્રી.કવિતાબેન દવે. દ્વારા ટંકારા તાલુકા ના મેઘપર (ઝાલા)....

મકનસર હેડ કવાર્ટર નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો

મોરબી : હાલ મોરબીના મકનસર નજીક નવા હેડક્વાર્ટર નજીકથી અંદાજે 35 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાને વાદળી કલરનુ જીન્સ પેન્ટ તથા વાદળી કલરનો ફુલડાવાળો શર્ટ પહેરેલ છે....

મોરબીના હીરાપર મુકામે સવસાણી પરિવાર દ્વારા બનાવેલ પર્વેશદ્વારનું લોકાર્પણ તેમજ સ્નેહમિલન

મોરબી: મોરબીના હીરાપર મુકામે સવસાણી પરિવાર દ્વારા બનાવેલ પર્વેશદ્વારનું લોકાર્પણ તેમજ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ છે વિગતોનુસાર હિરાપર મુકામે સવસાણી પરીવાર દ્વારા પ્રવેશ દ્વાર બનાવેલ છે તેમનું ઓપનીગ સં.૨૦૭૮ વૈશાખ સુદ૧ ને રવિવારે...

મોરબીના બ્રાહ્મણી-૨ ડેમમાં પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ

મોરબી : આજના સંજોગો જોતા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પીવાના પાણીની સંભવિત અછતની પરિસ્થિતિને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં આવેલ બ્રાહ્મણી-૨ જળાશયમાં પાણી ચોરી થતી અટકાવવા માટે નિરોધાત્મક કે અટકાયતી પગલા લેવા માટે મોરબી...

મોરબીના એકમાત્ર પેટ ક્લિનિકનું રવિવારે ઉદ્ઘાટન થશે

કર્તવ્ય પેટ ક્લિનિકમાં પાલતુ પશુ પક્ષીઓને રાહત દરે સારવાર મળી શકશે મોરબીઃ હાલ મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીનાં જીવદયા પ્રેમીઓ માટે પોતાના ઘરે રાખવામાં આવતા પાળતુ પશુ-પક્ષીઓને રાહતદરે સારવાર મળી રહે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe