તીથવા ગામે 8મીથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો શુભપ્રારંભ
શિવ કથા યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરાશે : નેકનામના હંસરાજબાપા સંતની પદવી ગ્રહણ કરશે
વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.સમગ્ર શિવ...
મોરબી જિલ્લામાં કાલથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ : 1368 બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ...
ઓનલાઇન ફોર્મ ભરવામાં ભૂલ ન કરવા તંત્રની અપીલ : 11 એપ્રિલ સુધી પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે
મોરબી : હાલ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો પણ ખાનગી શાળામાં ભણી શકે તે...
મોરબી જિલ્લામાં દીકરીઓના જન્મદરમાં વધારો નોંધાયો
વર્ષ 2019-20 અને વર્ષ 2020-21માં જિલ્લાના તમામ તાલુકામાં સ્ત્રી જન્મદરમાં વૃદ્ધિ : ટંકારા અને માળીયા તાલુકો મોખરે
મોરબી : હાલ બેટી બચાવો, બેટી પઢાઓ, દીકરો – દીકરી એક સમાન જેવા ભીત સુત્રો...
પેપરમાં ગેરરીતિ બાબતે મોરબી “આપ” દ્વારા કલેક્ટરને આવેદન
મોરબી : આજે ગુજરાત રાજ્યમાં વનરક્ષક ભરતીના પેપરમાં થયેલી ગેરરીતિની તટસ્થ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.થયેલ પેપરકાંડમાં યોગ્ય તપાસના આદેશ આપી...
મોરબી જિલ્લામાં આજે આશા વર્કરોની હડતાલ-આવેદનપત્ર
આશા વર્કરોએ જૂની માંગણીઓને લઇને કલેકટરને આવેદનપત્ર આપ્યું
મોરબી : આજે મોરબી જિલ્લામાં જૂની માંગણીઓને લઈ આજરોજ જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને હડતાલ પણ રાખવામાં આવી...












