Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

થર્ટી ફર્સ્ટને લઈને આજે રાત્રે 18થી વધુ જગ્યાએ નાકાબંધી : 600 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

મોરબી : આજે મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને આજે પોલીસ એક્શન મોડમાં રહેશે. જિલ્લામાં 18થી વધુ જગ્યાએ નાકાબંધી ગોઠવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે તેવું જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું છે. જિલ્લા પોલીસ...

મોરબી :આજે સાંજે સોમવતી અમાસના સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન

મોરબી : આવતીકાલે તા. 30ને સોમવારના રોજ સાંજે 6.30 કલાકે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડની સામે આવેલા સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતી દાતા ત્રીવેદી એસોસીયેટસ તથા...

મોરબી:વ્યાજ વટાવ અને દારૂના ગુનામાં અનેકવાર પકડાયેલ બે આરોપીની પાસા તળે અટકાયત

મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુના આચરતા તેમજ અવાર નવાર દારૂના કેસમા પકડાયેલ અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા...

મોરબીના લાતી પ્લોટમાં કાદવમાં ટ્રક ફસાઇ ગયો

મોરબી : હાલ મોરબીના લાતી પ્લોટમાં આજે એક ટ્રક ફસાઈ ગયો હતો. જેને કારણે આ વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર લાતી પ્લોટ 7માં આજે લોખંડના...

પોલીસ કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલન કરાશે : રિક્ષાચાલકોનું કલેકટરને આવેદન

મોરબી : મોરબીમાં પોલીસ કાર્યવાહીના વિરોધમાં પરશુરામ પોટરી ખાતે રિક્ષાચાલકોએ એકત્ર થઈ રેલી યોજી હતી. ત્યારબાદ તેઓએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જો કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...