Tuesday, May 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા ત્રિદિવસીય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞ યોજાશે

મોરબી: પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ આગામી તારીખ ૩૧-૧-૨૦૨૫ થી મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા આયોજિત ત્રિદેવસિય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ બાબતે વધુ વિગતવાર માહિતી મુજબ મોરબીના જાણીતા...

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો જળહળી ઊઠ્યા

હાલ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રજાસત્તાક દિનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.રાષ્ટ્રીય પર્વ માટે મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ...

લોહાણાપરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં વૃદ્ધ ખાબક્યા, સલામત બહાર કઢાયા

મોરબી : મોરબીના લોહાણાપરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં એક વૃદ્ધ પડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે તેઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. પણ હવે જો આ કુંડીને ઢાંકવામાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe