मोरबी के जाट समाज की ओर से महाशिवरात्रि भजन संध्या का आयोजन
मोरबी: महा शिवरात्रि का आयोजन भजन संध्या द्वारा मोरबी के जाट समाज द्वारा किया जाता है
प्राप्त विवरण के अनुसार श्री जाट समाज चैरिटेबल ट्रस्ट द्वारा कल महाशिवरात्रि के अवसर पर...
મોરબીમાં સગીરા સાથે શારીરિક અડપલા કરનારને ૭ વર્ષની સખ્ત સજા ફટકારતી કોર્ટે
મોરબીમાં વસતા પરિવારની સગીર વયની દીકરી સાથે એક ઇસમેં શારીરિક અડપલા કર્યા હોય દરમિયાન સગીરાની માતા આવી જતા બનાવ અંગે ગુનો નોંધાયો હતો જે અંગેનો કેસ આજે મોરબી કોર્ટમાં ચાલી...
વાંકાનેરના પેલેસમાં ફિલ્મના શૂટિંગ માટે સારા અલી ખાન સહિતના ફિલ્મી કલાકારો આવ્યા
હાલ વાંકાનેરના રાજવી પેલેસમાં ફિલ્મ ગેસલાઈટનું શૂટિંગ કરવાનું હોવાથી બોલીવૂડ કલાકારો વાંકાનેર અને મોરબીના મહેમાન બન્યા છે ત્યારે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
હાલ વાંકાનેર પેલેસમાં ફિલ્મ શૂટિંગ માટે ફિલ્મી...
મહા શિવરાત્રી પર્વે વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મંદિરે ચાર પહોરની આરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે
મહા શિવરાત્રી પર્વ નજીક છે ત્યારે શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉજવણીના આયોજન કરવામા આવ્યા છે જેમાં વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે ચાર પહોરની આરતી....
મોરબીના કુબેરનાથ મંદિરને શિવરાત્રી નિમિત્તે સેનેટાઈઝ કરાયું
મોરબી : મોરબીમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે મુલાકાતીઓના આરોગ્યની ચિંતા કરી મંદિરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.
મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મહોત્સવના આયોજનના ભાગરૂપે આજે તારીખ 28ના રોજ મંદિરમાં આવતા...












