Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

મહાપાલિકાએ વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવી : એક જ મહિનામાં 1.88 કરોડની વસુલાત

મોરબી : હાલ નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં હવે કોર્પોરેશનના સત્તાધીશોએ વેરા વસુલાત ઝુંબેશ વધુ સઘન બનાવી વર્ષોથી વેરો નહિ ભરતા લોકોની મિલકતો સીલ કરવાનું શરૂ કરતા જ કોર્પોરેશનની તિજોરીમાં...

મોરબીના યુવા ધારાશાસ્ત્રીની ઈન્ડિયન રેલવેમાં પેનલ એડ્વોકેટ તરીકે નિમણૂક

મોરબી : મોરબી જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી મહીધરભાઈ એચ. દવે (એમ. એચ. દવે)ની ઇન્ડિયન રેલવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક થઈ છે. આ નિમણૂક બાદ એમ.એચ. દવેને...

મોરબી : પ્રજાપતિ અંબાલાલ ઝવેરભાઈ સદાદિયાને સન્માનિત કરાયા

ગુજરાતમાં સતત સેવાકાર્ય કરતા,દરેક સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આયોજકોમાં ઉત્સાહ વધારનાર,સમાજના ભાઈઓ અને બહેનોને સાચી હુંફ આપનાર તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરનાર,જે ગુજરાતમાં સૌથી વધારે એકટીવ છે તથા જેને ખરેખર...

મોરબી : ઉચ્ચ હોદ્દા પર આરૂઢ થયેલા અધિકારીને મોરબી ખાતે સન્માનિત કર્યા

નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિરલભાઈ દલવાડી સાહેબનું મોરબી ખાતે હસમુખભાઈ વામજા (મોરબી) તથા અંબાલાલ સદાદિયાએ (સુરત) પ્રજાપતિ સમાજના પવિત્ર પ્રતિક ચાકડો,શ્રી દક્ષ પ્રજાપતિ સમાજનો અમુલ્ય અંક અર્પણ કરી,શાલ ઓઢાડી સન્માન કર્યુ.વિરલ...

સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા જેતપર ગામે R.O. ફિલ્ટર પ્લાન્ટ અપાશે

મોરબી : મોરબીના જેતપર ગામના દિનેશભાઈ હીરાભાઈ અમૃતિયાનું અવસાન થયું હતું. ત્યારે જેતપર ગામે સ્વ.દિનેશભાઈ અમૃતિયાના સ્મરણાર્થે જેતપર ગામની આમ જનતા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થાના ભાગ રૂપે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...