Thursday, March 26, 2026
Uam No. GJ32E0006963

મોરબી: આંગડિયા સર્વિસ નો વ્યવસાય કરતા વિજયભાઈની સુપુત્રીનો આજે જન્મદિન

મોરબી: રાજેશ સુરેશ  નામથી આંગડિયા સર્વિસ નો વ્યવસાય કરતા વિજયભાઈ પટેલ કે જે હાલ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ માં રિપોર્ટર તરીકે પણ ફરજ બજાવે છે તેમની સુપુત્રી ચી. યશ્વીનો આજે...

મોરબી : રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ ૪ થી...

હાલ હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી...

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસ, આજે ૨૫૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી હાલ જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો કોરોના કેસો કરતા રીકવરી રેટ વધુ જોવા મળી રહ્યો છે આજે વધુ ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો...

મોરબી: પીપળી-જેતપર રોડ ૧૧૮ કરોડના ખર્ચે, મોરબી-હળવદ રોડ ૧૯૦ કરોડના ખર્ચે નવો બનશે

મોરબી: હાલ તાલુકાના પીપળી-જેતપર ચાર માર્ગીય રોડને ૧૧૮ કરોડના ખર્ચે નવો બનાવવા તાંત્રિક મંજુરી મળી છે તો મોરબી-હળવદ રોડ ૧૯૦ કરોડના ખર્ચે નવો બનાવવા માટેની પણ તાંત્રિક મંજુરી મળી હોવાનું મંત્રી...

ટંકારામાં રાજાશાહી વખતનું રેલ્વે સ્ટેશન ખંઢેર હાલતમાં

ટંકારામાં હાલ રાજાશાહી વખતના રેલવે સ્ટેશનનો ભૂતકાળ ભવ્ય હતો. પણ વર્તમાન અતિ દુઃખદ છે. આજે રેલવે સ્ટેશન ખંઢેર હાલતમાં છે. વર્ષો પહેલા અહીં સવાર સાંજ છુક છુક ગાડી આવતી એ વાત...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe