Thursday, August 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી : પ્રજાપતિ અંબાલાલ ઝવેરભાઈ સદાદિયાને સન્માનિત કરાયા

ગુજરાતમાં સતત સેવાકાર્ય કરતા,દરેક સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આયોજકોમાં ઉત્સાહ વધારનાર,સમાજના ભાઈઓ અને બહેનોને સાચી હુંફ આપનાર તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરનાર,જે ગુજરાતમાં સૌથી વધારે એકટીવ છે તથા જેને ખરેખર...

મોરબી : ઉચ્ચ હોદ્દા પર આરૂઢ થયેલા અધિકારીને મોરબી ખાતે સન્માનિત કર્યા

નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિરલભાઈ દલવાડી સાહેબનું મોરબી ખાતે હસમુખભાઈ વામજા (મોરબી) તથા અંબાલાલ સદાદિયાએ (સુરત) પ્રજાપતિ સમાજના પવિત્ર પ્રતિક ચાકડો,શ્રી દક્ષ પ્રજાપતિ સમાજનો અમુલ્ય અંક અર્પણ કરી,શાલ ઓઢાડી સન્માન કર્યુ.વિરલ...

સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા જેતપર ગામે R.O. ફિલ્ટર પ્લાન્ટ અપાશે

મોરબી : મોરબીના જેતપર ગામના દિનેશભાઈ હીરાભાઈ અમૃતિયાનું અવસાન થયું હતું. ત્યારે જેતપર ગામે સ્વ.દિનેશભાઈ અમૃતિયાના સ્મરણાર્થે જેતપર ગામની આમ જનતા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થાના ભાગ રૂપે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન...

મોરબીની પીપળીયા ચોકડી નજીક 2500 લીટર શંકાસ્પદ પ્રવાહી સાથે બે પકડાયા

મોરબી : મોરબી જિલ્લામાં ટ્રકમાં ડીઝલને બદલે સસ્તાભાવે મળતું જવલનશીલ પ્રવાહી ભરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને ડીવાયએસપીની સંયુક્ત ટીમે પીપળીયા ચોકડી નજીક દરોડો પાડી શંકાસ્પદ પ્રવાહી...

સાંધ્ય દૈનિકના પત્રકાર જીગ્નેશ ભટ્ટ સહિત ત્રણ વ્યક્તિઓ સામે કરેલ બદનક્ષી મંજૂર કરી વળતર...

માળીયા મિયાણાના મોટી બરારના ભુરાભાઈ મુન્શીભાઈ મુન્શીએ આરોપી સાંધ્ય દૈનિક ના પત્રકાર જીગ્નેશ અનિલભાઈ ભટ્ટ અને સાંજ સમાચાર પબ્લિકેશનના તંત્રી પ્રકાશક તેમજ લાલજીભાઈ મહેતા વિરૂદ્ધ બદનક્ષી કર્યા હોવાનો દાવો વર્ષ ૨૦૧૩...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...