વાંકાનેરના રાણીમાં- રૂડીમાં ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિણનું અનુદાન અપાશે
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિણ કડબ મોકલવામાં આવે છે.
એમ આ વર્ષે પણ ૩૩...
મોરબી પાલિકાના વાંકે ઝૂલતા પુલનું રીનોવેશન ખોરંભે
મોરબી નગરપાલિકા નવું એગ્રીમેન્ટ ન કરે તો ઝૂલતા પુલની જવાબદારી પરત સોંપી દેવા ઓરેવા ગ્રુપનો નિર્ણય
મોરબી : હાલ મોરબીની ઓળખ સમા ઝૂલતા પુલની હાલત હાલ જોખમી બની છે ત્યારે મોરબી પાલિકાની...
હળવદના કેદારીયા નજીક ટ્રકે એક્ટિવા હડફેટે લેતા આશાસ્પદ વિદ્યાર્થીનીનું મૃત્યુ
ઉમિયાનગરથી બે વિદ્યાર્થીની એકટીવા લઇ હળવદ મહર્ષિ ગુરુકુલએ અભ્યાસ અર્થે આવી રહી હતી ત્યારે બનેલી ઘટના
હળવદ : આજે સવારના હળવદ- માળીયા હાઈવે પર આવેલ કેદારીયા ગામ પાસે બ્રાહ્મણી નદી પરના પૂલ...
મોરબી જિલ્લામાં આજે ફરી કોરોના ના નવા 102 કેસ
દૈનિક કેસની સંખ્યામાં બમણો ઉછાળો : મોરબી શહેરમાં હાઈએસ્ટ 58 કેસ નોંધાયા : જિલ્લામાં 25 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાએ સદી ફટકારી છે. આજે નવા કેસની સંખ્યા ડબલ...
મોરબીનો ઝૂલતા પુલના પાટિયા ઉખડતા જીવનું જોખમ
ઝૂલતાપુલની બન્ને સાઈડની જારી પણ તૂટી ગઈ, હાલક ડોલક સ્થિતિને કારણે જાનહાનીની દહેશત
મોરબી : મોરબીની ઐતિહાસિક વિરાસત અને જાજરમાન વૈભવ ધરાવતા ઝૂલતાપુલની હાલત એટલી હદે નાજુક હાલત છે કે, ઝૂલતાપુલની રોમાંચક...












