Tuesday, May 5, 2026
Uam No. GJ32E0006963

મોરબી: કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 12 કલાક સુધી રામનામ મહામંત્રના અખંડ જાપ

તાજેતરમા હળવદના રાયસંગપુર ગામે લોકોએ રામનામ જાપ કરીને કોરોનાગ્રસ્ત મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હળવદ : હાલ કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઇ હતી. કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા...

હવે માસ્કનો દંડ ઘટાડી રૂ. 500 કરવા ગુજરાત સરકાર હાઇકોર્ટને અરજ કરશે

મોરબી : હાલ કોરોના મહામારી હળવી બનતા હવે રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડને હળવો કરવા વિચારી રહી છે અને હવે માસ્ક અંગેનો દંડ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા...

નશામાં ચૂર થઈ મારકૂટ કરનાર બે શખ્સોને ગ્રામજનોએ ધોકાવતા એકનું મોત થતા બનાવ હત્યામાં...

મોરબી : તાજેતરમા મોરબીના ધરમપુર ગામે બે શખ્સોએ નશાની હાલતમાં ડિગલ કરી નાના એવા ગામને માથે લઈ કરિયાણાની દુકાન બંધ કરાવી બાદમાં મહિલાને માર મારતા એકત્રિત થયેલા ગ્રામજનોના ટોળાએ બન્ને શખ્સોને...

માળીયામાં ભૂગર્ભ ગટરની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા પાલિકા પ્રમુખની રજૂઆત

માળીયા : હાલ માળીયા મીયાણામાં ભૂગર્ભ ગટરની અધુરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા બાબતે નગરપાલિકા પ્રમુખ હારુન સંઘવાણી દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. આ રજુઆતમાં જણાવાયું છે કે માળીયા (મી.)માં...

મોરબી: નટરાજ ફાટકે 80 કરોડના ખર્ચે ઓવર બ્રિજનું નિર્માણ થશે : ટ્રાફિકની સમસ્યાનો કાયમી...

હાલ માર્ગ અને મકાન વિભાગ પાલિકાની દેખરેખ હેઠળ બ્રિજ નિર્માણ કામગીરી કરશે : વધારાનો રૂ.20 કરોડનો ખર્ચ મંજુર મોરબી : મોરબી શહેરના નાગરિકો માટે માથાના દુખાવા રૂપ બનેલ નટરાજ ફાટકનો પ્રશ્ન નજીકના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...