મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક ગેરકાયદે દબાણ હટાવવા કલેક્ટરને આવેદન અપાયું
હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
મોરબી : હાલ મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક દરગાહના નામે દિવસે – દિવસે ગેરકાયદે દબાણ વધવા લાગતા આ હટાવવા અંગે આજે હેરિટેજ બચાવો સમિતિ...
વાંકાનેરના વિનયગઢમાં લંગર નાખીને થતી મોટી વીજચોરી : રૂ. 54 લાખનો દંડ ફટકારાયો
વાંકાનેર : હાલ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ, અધિક્ષક ઈજનેર મોરબી અને કાર્યપાલક ઈજનેર વાંકાનેરની રાહબરી વિનયગઢ ગામે લંગર નાખીને થતી વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં રૂ. 54 લાખ જેવી માતબર...
મોરબી જીલ્લામાં કોરોનાના કેસ 100 ઉપર પહોંચ્યા
મોરબી : હાલ જીલ્લામાં કોરોના કેસોમા સતત વધારો થઇ રહ્યો છે જેમાં આજે જીલ્લામાં કોરોનાના નવા ૧૮ કેસો નોંધાયા છે તો બે દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે
મોરબી જીલ્લામાં આજે...
પંજાબમાં PM કાફલાને અટકાવવાની ઘટનાને વખોડી કાઢતું હળવદનું યુવા ભાજપ
હાલમાં પંજાબમાં PM કાફલાને રોકી હુમલાની કોશિશની ઘટનાને વખોડી કાઢતું હળવદ યુવા ભાજપ
હળવદ: ગઈકાલે પંજાબમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકવાની તેમજ હુમલાની કોશિશની જે ઘટના બનવા પામી હતી તેને આજરોજ હળવદ યુવા ભાજપે...
હડમતિયાની જ્ઞાનદીપ અને એમ.એમ.ગાંધી વિધાલયમાં કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું
63 વિધાર્થીઓનું વેક્સિન આપી સુરક્ષિત કરાયા
ટંકારા : હાલ ટંકારા તાલુકાના હડમતિયા ગામની જ્ઞાનદીપ અને એમ.એમ.ગાંધી વિધાલયમાં વિધાર્થીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.
ટંકારા તાલુકાના હડમતિયા ગામની એમ.એમ.ગાંધી વિધાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં...












