Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા ત્રિદિવસીય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞ યોજાશે

મોરબી: પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ આગામી તારીખ ૩૧-૧-૨૦૨૫ થી મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા આયોજિત ત્રિદેવસિય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ બાબતે વધુ વિગતવાર માહિતી મુજબ મોરબીના જાણીતા...

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો જળહળી ઊઠ્યા

હાલ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે મોરબી જિલ્લામાં પણ પ્રજાસત્તાક દિનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.રાષ્ટ્રીય પર્વ માટે મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ...

લોહાણાપરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં વૃદ્ધ ખાબક્યા, સલામત બહાર કઢાયા

મોરબી : મોરબીના લોહાણાપરામાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં એક વૃદ્ધ પડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે તેઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. પણ હવે જો આ કુંડીને ઢાંકવામાં...

મોરબી કોર્પોરેશન દ્વારા 24 દિવસમાં 400 લારીઓ હટાવાઈ, 800 હોર્ડિંગ જપ્ત કરાયા

મોરબી : હાલ નગરમાંથી મહાનગર બન્યાના 24 દિવસમાં જ મોરબીમાં કોર્પોરેશન અસ્તિત્વમાં હોય તેવી કામગીરી જોવા મળી રહી છે, પાછલા 24 દિવસમાં જ મોરબીમાં ઇતિહાસમાં પ્રથમ કહી શકાય તેવી દબાણ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...