Saturday, March 28, 2026
Uam No. GJ32E0006963

ચાડધ્રાની બ્રાહ્મણી નદીને રેતમાફિયાઓથી મુક્ત કરવા મહિલા સરપંચનો રણટંકાર

મોરબી : હાલ મોરબી જિલ્લાના રેતમાફિયાઓ માટે હળવદ તાલુકાના નાના એવા ચાડધ્રા ગામના મહિલા સરપંચ આફત બનીને ઉતરી આવ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે ઘુડખર અભ્યારણ્યને કારણે પ્રતિબંધિત એવા ચાડધ્રાની બ્રાહ્મણી નદીમાં...

કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા GST યથાવત રાખવા વાંકાનેર એસો.ની માંગણી

વાંકાનેર: હાલ કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં આગામી તારીખ 1જાન્યુઆરીથી 5 ટકાના બદલે 12 ટકા જીએસટી રેટ લેવાનું નક્કી કરાયું છે. જે ખૂબ જ વધારે છે. કાપડ અને રેડીમેડ ગારમેન્ટ જીવન અને મૃત્યુ...

મોરબી જલારામ મંદિરે 4 જાન્યુઆરીએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન

મોરબી : હાલ આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જો કે, અત્યાર સુધી ના...

ફેક મેસેજ : શિક્ષકોની બદલીના નિયમો અંગેનો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ

વોટ્સએપ પર ફરતા બદલી અંગેના નિયમો સાચા ન હોવાની શિક્ષણ નિયામકે સ્પષ્ટતા કરવી પડી મોરબી : સોશિયલ મીડિયામાં પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો વોટ્સએપ પર ફરતા કરવામાં આવ્યા છે તે સાચા નથી....

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 6516 કેસ નોંધાયા

જિલ્લામાં રસીકરણની કામગીરી 90 ટકા પૂર્ણ થયાનો આરોગ્ય તંત્રનો દાવો મોરબી : હાલ મોરબી જિલ્લામાં હવે ફરી કોરોનાએ દસ્તક દીધી છે. છેલ્લા બે દિવસમાં 9 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અને સમગ્ર જિલ્લા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe