મોરબીના ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમા પાસે જ ગંદકીના ગંજ !!
મોરબી : હાલ મોરબીના ગાંધીબાગ કે જ્યાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે. ત્યાં આસપાસ ગંદગી હોવાથી અહીં સાફસફાઈ કરાવવા અને ગાંધીજીની પ્રતિમાને ગંદગીના નરકમાંથી બહાર કાઢવા માટે રાજીવ ગાંધી...
જામદુધઇની લાઈફ લાઈન વિદ્યાલયના છાત્રોએ નંદીઘર માટે આપ્યું રૂ.27 હજારનું અનુદાન
મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે "કર્તવ્ય નંદી ઘર" બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશાળ કર્તવ્ય નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ...
મોરબીને અંતે સતાવાર રીતે મહાનગરપાલિકા જાહેર કરાઈ
મોરબી : મોરબીવાસીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અંતે તે દિવસ આજે આવ્યો છે. વર્ષના પ્રથમ દિવસે જ મોરબીને સત્તાવાર રીતે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
સંદેશના અહેવાલ મુજબ ગુજરાત...
થર્ટી ફર્સ્ટે કુલ 18 ડમ ડમ હાલતમાં પકડાયા, દારૂના જથ્થા સાથે 37 ઝડપાયા
મોરબી : મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસે હાથ ધરેલા સઘન ચેકીંગમાં ૧૮ પીધેલા પકડાયા હતા. જ્યારે દારૂ સાથે પકડાયાના ૩૭ કેસ કર્યા હતા. આ ઉપરાંત ૭ વાહનો ડિટેઇન કર્યા હતા.
પ્રાપ્ત...
શિવસેના (સિંદે ગ્રુપ) ગુજરાત ના પ્રદેશ પ્રભારી અને ગણપતિ ના પરમ ઉપાસક એવા “ત્રિકોણ...
રાજકોટ: શિવસેના (સિંદે ગ્રુપ) ગુજરાત ના પ્રદેશ પ્રભારી અને ગણપતિ ના પરમ ઉપાસક એવા "ત્રિકોણ બાગ કા રાજા" સાર્વજનિક ગણેશ મહોત્સવ ના સ્થાપક શ્રી જિમ્મીભાઈ અડવાણી નૉ 30 ડિસેમ્બર ના...