Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને મહિલા સાથે રૂપિયા ૩૮.૩૨ લાખની છેતરપીંડી

હાલ મોરબીના ત્રાજપર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા આંધ્રપ્રદેશ રાજ્યના વતની મહિલાને KFC કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી મહિલાનો વિશ્વાસ કેળવી રૂ.૩૮,૩૨,૨૯૯/- રૂપિયાની છેતરપીંડી કરાઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં...

રવાપર નજીક મગફળીના ફોતરાના ઢગલામાં આગ લાગી

મોરબી : રવાપર ગામ પાસે ઘુનડા જવાના રસ્તે એક ખેતરમાં મગફળીના ફોતરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફાયરની ટીમને જાણ થતાં તુરંત ઘટના સ્થળે...

મોરબી પાલિકા દ્વારા આજે વધુ 21 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા

મોરબી : આજે મોરબી નગરપાલિકા દ્વારા વેરો ન ભરનારા સામે લાલ આંખ કરી છે. ગઈ કાલે 11 ડિસેમ્બરના રોજ 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરાયા બાદ આજે 12 ડિસેમ્બરના રોજ વધુ...

મોરબીના હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા આજે 1 લાખ ભગવદ્દ ગીતાનું વિનામુલ્યે વિતરણ

મોરબી : આજરોજ ગીતા જયંતિ હોય મોરબી હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબી ઇસ્કોનના ભક્તો દ્વારા વિનામૂલ્યે 1 લાખ શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવેલ હતું આજે શ્રીમદ્ ભગવત ગીતાનો પ્રાગટ્ય દિવસ...

મોરબીવાસીએ KBC શોમાં અમિતાભ બચ્ચનને આપી નહેરૂગેટની પ્રતિકૃતિ

મોરબી : હાલ મોરબીની શાન સમા નહેરુગેટની પ્રતિકૃતિ કોઈને ભેટમાં આપવાનો મોરબીવાસીઓનો રિવાજ આજે પણ અકબંધ છે.આ જ ભેટ સદીના મહાનાયક અભિનેતા ગણાતા અમિતાભ બચ્ચન સુધી પણ પહોંચી છે.વાત જાણે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...