Thursday, August 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી: હવે ખાનગી સોસાયટીમાં રોડ, પેવર બ્લોક કે ડ્રેનેજના કામ જનભાગીદારીથી થઈ શકશે

મોરબી : તાજેતરમા મોરબી મહાપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં સી.સી.રોડ, પેવર બ્લોક, ડ્રેનેજના જેવા કામો જનભાગીદારીથી થઈ શકશે. જેમાં સોસાયટીએ 20 ટકા ખર્ચ ઉઠાવવાનો રહેશે. બાકીનો ખર્ચ મહાપાલિકા અને રાજ્ય સરકાર...

રાજકોટમાં પાંચ પાલિકા અને સાત પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે

હાલ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. 21 જાન્યુઆરી 2025થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકી છે. રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર- નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા નગરપાલિકાની...

અયોધ્યા જયશ્રી રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે લાલપર ગામે મહાઆરતી યોજાઈ

મોરબી : તાજેતરમા ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું હતું. ત્યારે આ અવસરે મોરબીના લાલપર ગામે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરની...

મોરબી: દબાણ હટાવ ઝુંબેશની આગોતરી જાણ થતા વેપારીઓ સ્વૈચ્છિક રીતે દબાણ દુર કરવા લાગ્યા

મોરબી : હાલ મોરબી મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંગે જાણ કરાતા બે રોડ ઉપર આજે વેપારીઓએ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ કરી દીધું છે. મહાપાલિકા જેસીબી ફેરવે તે...

મોરબી : પાણી પ્રશ્ને મોરબીની પંચવટી સોસાયટીના રહીશોનું મહાનગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ

મોરબી : ગઈકાલે મોરબીના કન્યા છાત્રાલય રોડની પાછળ આવેલી પંચવટી સોસાયટીમાં પાણીના પ્રશ્ને ખાલી કુંડીમાં બેસીને ચેતનભાઈ નામના રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...