Thursday, April 2, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેર: ખોવાયેલા બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી વાંકાનેર પોલીસ

વાંકાનેર સીટી પોલીસની ટીમે બાળકને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપ્યો વાંકાનેર : હાલ વાંકાનેરમાં આજે એક મહિલા પોતાના પુત્રને શાળાએ મુકવા ગયા બાદ આ બાળક શાળાએ આવ્યો જ ન હોવાની જાણ થતા...

મોરબીમા બે ગાયો ને શીંગડા ના કેન્સરનું સફળ ઓપેરશન થયું

મોરબી: 10 ગ્રામ દીઠ એક ચાલતી 1962 યોજના દ્વવારા મોરબી જિલ્લા માં મોરબી તાલુકા ના મકનસર અને હળવદ તાલુકા ના ખોડ ગામે ગાય નું સીગળા ભાગ માં કેન્સલ થી પીડાતી ગાય...

મોરબીમાં ઝૂંપટપટ્ટીના દરિદ્રનારાયણનો જાઠરાગ્નિ ઠારી ઇદની ઉજવણી

યુવાનોએ ઇદની ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો મોરબી : પોતાને નહિ પણ બીજાને ખુશી આપીને પોતે ખુશી અનુભવી એ તહેવારોની સાચી ઉજવણી છે. ત્યારે મોરબીના કેટલાક યુવાનોએ આ રીતે ઇદની ઉજવણી કરીને ઇદની...

મોરબીમાં નળીયાની ફેકટરીઓ કોલસાના વાંકે બંધ

મોરબીમાં કોલસાની અછતને લીધે નળીયા ઉધોગ પર સંકટના વાદળો ઘેરાયા મોરબી : હાલ મોરબીની એક સમયે શાન ગણાતો નળિયા ઉધોગ છેલ્લા બે દાયકાથી ઉત્તરોત્તર પતન માર્ગે ધકેલાઈ રહ્યો છે.હાલ 350માંથી 30 જેટલી...

મોરબીમાં આવતા બુધવારે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ રજૂ કરાશે

મોરબી : મોરબીમાં બુધવારે શરદપૂનમે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ ભજવવામાં આવનાર છે. મોરબી મુકામે આગામી તા. 20ને બુધવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા સદગુરૂ સુધાકર કૃત ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’નું આયોજન રાત્રે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...