Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરી

મોરબી : હાલ મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરવામાં આવી છે. એટલે હવે જે તે વિસ્તારના લોકોને તેમની ઝોન કચેરી ખાતે જ તમામ સેવાઓ ઉપલબ્ધ બનશે....

મોરબી સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો: 140 જીવીટી એકમો બંધ કરવા વિચારણા

મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. ખાસ કરીને જીવીટી ટાઇલ્સ ઉત્પાદન કરતા એકમોને મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે ક્રમશઃ એકમો બંધ કરવા અંગે હાલ વિચારણા...

રાજકોટમાં ચીકીના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાલમાં મકરસંક્રાંતિના તહેવારોને અનુલક્ષીને લોકો દ્વારા પુષ્કળ પ્રમાણમાં વપરાશમાં લેવામાં આવતી ચીકીના ઉત્પાદકો તથા વેપારીઓને ત્યાં સઘન ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મોમાઈ ચીકી પારેવડી ચોક, શિવ...

મોરબીમાં સાસરિયા પક્ષ હેરાન કરતા હોવાની શિક્ષક દ્વારા અરજી

જય ભારત સાથ જણાવવાનું કે, અમો અરજદારની આપ સાહેબને માનસર અરજ છે કે, અમારી અરજીની હકિકત નીચે મુજબ છે જે નેક ધ્યાને લેવા નમ્ર અરજ છે. આ કામે અમો અરજદાર ઉપરોકત સરનામે...

જાણો આ નવા ૨૦૨૫ ના પ્રથમ સપ્તાહ નું સાપ્તાહિક રાશિ ફળ મોરબી ના યુવા...

મેષ રાશિ નું સાપ્તાહિક ફળ પોઝિટિવઃ- આજે તમને કેટલાક સમયથી ચાલી રહેલા તણાવમાંથી રાહત મળશે. મનને પ્રસન્ન રાખવા માટે ફિલ્મો, મનોરંજન વગેરેના કાર્યક્રમો પણ બનાવવામાં આવશે. ફોન પર એકબીજાની ખબર-અંતર પૂછવાથી સંબંધો વધુ મજબૂત થશે. ઉપરાંત દિવસ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...