રાષ્ટ્રભક્ત અજય લોરીયા ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને હાથોહાથ સહાય પહોંચાડશે
મોરબી : મોરબીના અજય લોરીયા સહિતના યુવાનોની ટીમ ફરી એકવાર ભારત માતાના વીર સપૂતોની વહારે આવી છે. જેમાં અગાઉ આ રાષ્ટ્રભક્ત યુવાનોની ટીમે આંતકી હુમલામાં શહીદ થયેલા ભારત માતાના વીર સપૂતોના...
ગજાનંદ પાર્ક સોસાયટી માં પોલિયા ના ટીપા નું વિતરણ કરવામાં આવ્યું
મોરબી: ગજાનંદ પાર્ક ના ઉપ પ્રમુખ શ્રી ગાયત્રી બેન દવે તથા એઓની મહિલા મંડળ ની ટિમ દ્વારા આજે 0 થી 5 વર્ષ સુધીના બાળકો ને પોલિયો ના ટીપા નું વિતરણ કરવામાં...
નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ) મોરબી જિલ્લા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: તા.૨૬/૦૧/૨૦૨૧ મંગળવાર મોરબી જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ)નો ૨૬મી જાન્યુઆરી નો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો
મોરબી જિલ્લા ના પીપળી ગામે આવેલા નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પીપળી ગ્રામ...
હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર એસટી બસ સાથે અથડાતા ત્રણના ઘટના સ્થળે જ મૃત્યુ
મોરબી: હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રવિવારે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીફ્ટ કાર એસટી બસ સાથે અથડાતા કારમાં સવાર ચાર પૈકી ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા...
મોરબીમાં કલેકટર અને એસપી દ્વારા 26મીના કાર્યક્રમનું રીહર્સલ કરાયું
મોરબી: તાજેતરમા આજે એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમનું રીહર્સલ કરવામાં આવ્યુ હતું. જેમાં કલેક્ટર જે.બી. પટેલ, પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, અધિક નિવાસી કલેક્ટર કેતન જોશી, પ્રાંત અધિકારી ઝાલા અને જિલ્લા...


















