મોરબી: સામાજિક અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા ગાયોને નીણ નાખી મક્કાર સંક્રાંતિની ઉજવણી
મોરબી : મોરબીના સામાજિક અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા ગાયોને નીણ નાખી મક્કાર સંક્રાંતિની ઉજવણી કરેલ હતી
હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ઉમદા ભાવના રાખનાર અને હાલ શ્રી ઉદયપુર નારાયણ સેવા સંસથાન...
મોરબીમા કોરોના વેક્સીનનો ૫૩૪૦ ડોઝનો જથ્થો આવી પહોંચ્યો
મોરબીમા કોરોના મહામારીને પગલે નવ માસથી સમગ્ર ગુજરાત અને દેશના નાગરિકો વેક્સીન ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે ઇન્તજારનો અંત આવ્યો છે અને આજે મોરબીને ફાળવેલ ૫૩૪૦ ડોઝનો...
મોરબી: સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટર જયેશ પટેલ અને મનુ પારિયા પર લટકતી તલવાર ?
મીડિયા પરિવારના મોભી જયશ્રીબેન બુધ્ધભટ્ટી નું બેદરકારી દાખવી મૃત્યુ નિપજાવવા બદલ તેમના મોટા પુત્ર રાધેશ બુધ્ધભટ્ટી એ IPC કલમ 307 મુજબ ફરિયાદ અરજી આપેલ પરંતુ પોલીસે આજ દિન સુધી કોઈજ યોગ્ય...
મોરબી: પતંગબાજોનું જામ્યું છે પતંગયુદ્ધ
મોરબીમા દરેક મકાનની અગાશીઓ ઉપરથી “કાઇપો છે” ની નિર્દોષ ધમાલ મસ્તીની છોળો ઉડી, આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું : તલ,મગફળીની ચીકી, તલ-મમરના લાડુ શેરડી,બોર ,ઝીઝરા, ઉધયુની જ્યાફ્ટ સાથે મકરસંક્રાંતિએ દાન-પૂર્ણયની સરવાણી...
વાંકાનેર: કરુણા અભિયાન અંતર્ગત દોરાથી ઘાયલ પશુ-પક્ષી માટે સારવાર કેન્દ્ર શરૂ
આજે પતંગના દોરાથી ઘાયલ અબોલ પશુ-પક્ષીની સારવાર માટે બર્ડ હેલ્પ લાઈન ગ્રુપ અને વન વિભાગ દ્વારા વાંકાનેર માર્કેટ ચોકમાં સારવાર કેન્દ્ર શરૂ
વાંકાનેર : હાલ સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં...
















