ધૂળકોટ ગામે આંશિક લોકડાઉન જાહેર કરાયું
મોરબી : હાલ કોરોનાની મહામારીમાં હાલ સાવચેતી જ અસરકારક ઉપાય જણાતો હોય મોરબી જિલ્લાના અનેક ગામોએ સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ તેમજ આંશિક લોકડાઉન જાહેર કર્યા છે. આવી જ રીતે ધૂળકોટ ગામે પણ...
હળવદના ટીકર ગામે લોકોએ તંત્રના ભરોસે રહેવાને બદલે પોતે જાતે જ કોવિડ કેર સેન્ટર...
ગામલોકોએ આપના હાથ જગન્નાથની ઉક્તિને ખરા અર્થે સિદ્ધ કરી
હળવદ : હળવદ પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવતા હાલની આરોગ્ય સેવાઓ પણ ટૂંકી પડી રહી છે. આવા...
મોરબીમાં મચ્છુ-3 ડેમમાં ડૂબી જવાથી યુવકનું કરુંણ મૃત્યુ
મોરબી : મોરબી તાલુકા ધરમપુર ગામની સીમ ઓમશાંતિ પેરામેડીકલ સ્કુલ પાસે મચ્છુ-3 ડેમના પાણીમાં ડુબી જવાથી કેતનભાઇ વિનોદભાઇ ઠાક્કૈરનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં...
મીડિયા દ્વારા કોરોના અંગે સકારાત્મક માહિતી આપવા જયદેવસિંહ જાડેજાની અપીલ
મોરબી: તાજેતરમા કોરોના મહામારી ચાલી રહી હોય મીડિયામાં ક્યાંક મૃત્યુ તો ક્યાંક ક્યાં કેટલા પોઝીટીવ કેસ આવ્યા તેવા જ સમાચારો લોકોને મળી રહ્યા હોય તેવા સમયે લોકોને કોરોનાથી કેમ સજાગ બનવું...
મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબે બાળકોને થતા કોરોના અંગે જરૂરી સુચનો આપ્યા
ડો. મનિષ સનારીયાએ કોરોના સંદર્ભે માતા અને બાળક માટે આપ્યા મહત્વના સલાહ સૂચનો
મોરબી: તાજેતરમા હાલની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં તાજા જન્મેલા બાળકો, નાના બાળકો અને માતા માટે કોરોના સંક્રમણથી બચાવના અને જો...












