વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં આજથી ઘઉની આવક બંધ કરવામાં આવી !!
વાંકાનેર : હાલ વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં ઘઉની આવક વધુ હોય અને હાલની કોરોનાની પરિસ્થિતિમાં હરરાજી થતી ન હોવાથી ઘઉંનો માલ વેચાયા વગર પડ્યો રહેતા આજે તા.7 થી માર્કેટીંગ યાર્ડમાં ધઉની આવક...
મોરબી જિલ્લા પંચાયતનો ઈ-લોકર્પણ સમારોહ રદ રખાયો
જિલ્લા પંચાયતે તમામ તૈયારી બાદ અચાનક જ કાર્યક્રમ રદ રખાયો
મોરબી : મોરબીની નવનિર્મિત જિલ્લા પંચાયત કચેરીનું આવતીકાલે તા.8ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ થવાનું હતું. પરંતુ આજે છેલ્લી ઘડીએ...
મોરબીમાં લાલબાગ ખાતે તાલુકા સેવા સદનને સેનેટાઇઝ કરવામાં આવ્યું
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મોરબી તાલુકા સેવા સદનની અમુક કચેરીઓના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયેલ છે. જેને ધ્યાનમાં લઇને લાલબાગ ખાતે આવેલ તાલુકા સેવા...
મોરબીમાં ધક્કાવાળી મેલડી માઁ મંદિર ખાતે વિનામૂલ્યે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાઈ ગયો
મોરબી : તાજેતરમા હાલમાં દેશભરમાં 45થી વધુ વયના વ્યક્તિઓને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માં મંદિર ખાતે ગઈકાલ તા. 6ના રોજ સવારના 9થી સાંજના...
મોરબીમાં રોટરી કલબ દ્વારા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરાયું
મોરબી : હાલ આજના આધુનિકરણ અને શહેરીકરણને કારણે ચકલીઓ દિવસેને દિવસે લુપ્ત થતી જાય છે. વિશ્વમાં આશરે કુલ 169 પ્રકારની ચકલીઓ છે. જેમાં ભારતમા લગભગ 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે.
આજે...












