મોરબી જિલ્લામાં આજે 1 કોરોના કેસ નોંધાયો, 1 દર્દી સ્વસ્થ, એક્ટિવ કેસ 13
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3352 કેસમાંથી 3127 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 13 એક્ટિવ કેસ નોંધાયા
મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય...
મોરબીમાં મચ્છરના ઉપદ્રવમા ભયંકર હદે વધારો !
લોકોને ઢીમચાં ફોડલા જાય તેવા ચટકાની ભેટ ધરતી નગર પાલિકા : મેલરિયા વિભાગ કહે છે ભેજ વધે એટલે મચ્છરનો ઉપદ્રવ તો ચોક્કસ વધે !!
મોરબી : હાલ મોરબીમાં છેલ્લા દસેક દિવસથી રાત્રીના...
મોરબી : મહારાષ્ટ્ર મંડળ અને કરણી સેના દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ...
મોરબી : હાલ આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. મોરબીના મહારાષ્ટ્ર મંડળ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમમાં રાજપૂત કરણી સેનાને શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે અમંત્રિત કરવામાં આવેલ હતા.
જેમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ...
મોરબીની સાર્થક વિદ્યાલયમાં સૂર્યનમસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી : હાલ આજે 19 ફેબ્રુઆરી એટલે કે સૂર્યનમસ્કાર દિવસ છે. સૂર્યનમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્યનમસ્કાર દ્વારા સૂર્યદેવને વંદન કરવામાં આવે છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે....













