Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

કિન્નર બની પૈસા માંગતા પુરૂષની હત્યા કરનાર બે આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ ઉપર

મોરબી : હાલ અણિયારી નજીક કિન્નર બની પૈસા માંગતા યુવકની હત્યા કરનાર બન્ને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા બાદ તેને કોર્ટના રજૂ કરવામાં આવ્યા કોર્ટે બન્ને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર...

જાણો 16 ડિસેમ્બર થી 22 ડિસેમ્બરનું રાશિફળ

યશસા જન્માક્ષરમ્ અને કિશનભાઈ પંડયા દ્રારા જાણો આ સપ્તાહ નુ (સાપ્તાહિક રાશિ ફળ ) કિશનભાઈ પંડયા મો 9712416361 (૧૬ થી ૨૨ નું સાપ્તાહિક રાશિ ફળ ) મેષ રાશિ : આ અઠવાડિયે મેષ રાશિના જાતકોએ પોતાના જીવનસાથી સાથે...

મોરબીના શખ્સે પરિવાર સાથે ઘરોબો કેળવી પરિણીતા સાથે દુષ્કર્મ કર્યું

મોરબીમાં રહેતી પરિણીતા દ્વારા એક આરોપી વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં આરોપીએ પરિણીતાના પતી અને પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા સાથે વારંવાર...

મોરબીમાં ઠંડીનું જોર વધ્યું લોકો ઠંડીથી ઠુંઠવાયા

મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો નીચે આવી ગયો છે. જેના કારણે લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી ગયો છે....

હળવદના નવા ઘનશ્યામગઢમાં 100 ટકા પાક નિષ્ફળ ગયો તેવા ખેડૂતોને સહાય ન મળી હોવાની...

હળવદ : હાલ હળવદના નવા ઘનશ્યામગઢ ગામના ખેડૂતોમાં ઘણા ખેડૂતોનો પાક અતિવૃષ્ટિમાં સંપૂર્ણ નાશ પામ્યો હોવા છતાં સહાય ન મળી હોય, સહાય ચૂકવણીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે મામલતદારને રજુઆત કરવામાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...