Tuesday, March 24, 2026
Uam No. GJ32E0006963

મોરબી : પેટ્રોલ-ડીઝલ, રોજિંદી ચીજવસ્તુઓમાં મોંઘવારીમાંથી રાહત આપવાની માંગ

ઉધોગકારોને ગેસમાં રાહત આપવાની સાથે સામાન્ય પ્રજાને પણ કોરોના કાળમાં મોંઘવારીમાંથી રાહત આપવા સી.એમ.ને રજુઆત મોરબી : તાજેતરના કોરોના કાળમાં પેટ્રોલ-ડીઝલ અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવો આસમાને આંબી જતા સામાન્ય અને મધ્યમવર્ગના લોકો બેહાલ...

મોરબી નગર પાલિકામાં બજેટની મંજૂરી માટે ફરી 14 મીએ જનરલ બોર્ડ બોલવાયું

અગાઉ કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહેતા બજેટ નામંજુર થયા બાદ હવે ઘીના ઠામમાં ઘી પાડી દેવાનો પ્રયાસ શાસક પક્ષ કોંગ્રેસ આગામી 14 મીએ બજેટ મજૂર માટે સર્વસમતિ સાધવા સફળ થશે કે કેમ? મોરબી :...

મોરબીના એ.કે સ્ટુડિયો વાળા નિષિતભાઈ ની સુપુત્રીનો જન્મદિન

મોરબી: મોરબીના એ.કે સ્ટુડિયો વાળા નિષિતભાઈ તથા પ્રિયંકાબેનના સુપુત્રી ચી.આયુષીના જન્મદિનની ગઈકાલે સહપરિવાર ધામધૂમથી ઉજવણી કરેલ હતી નિષિતભાઈનું બહોળું મિત્રવર્તુળ હોય તેમને તેમની સુપુત્રી ચી.આયુષીના જન્મદિનની સૌએ શુભકામનાઓ પાઠવી હતી ત્યારે આ...

મોરબીના યુવા ઉદ્યોગપતિએ પુત્રના જન્મદિને ગૌશાળા-વિકાસ વિદ્યાલયને રૂ. 51-51 હજારનું દાન આપ્યું

બન્ને સંસ્થાઓને દાન આપી પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા યુવા આગેવાન અજય લોરીયા મોરબી : મોરબીમાં દરેક આપત્તિ વખતે માનવ સેવાની જ્યોત જલાવનાર અગ્રણી ઉધોગપતિ અજયભાઈ લોરીયાએ આજે પોતાના પુત્રને જન્મદિવસની પ્રેરણાદાયી...

માંડવી: સમગ્ર સોની સમાજ-માંડવી દ્વારા મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર...

મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe