Friday, March 20, 2026
Uam No. GJ32E0006963

મોરબી દશનામગોસ્વામી યુવક મંડળ ના અગ્રણી તેજસગગિરી બાપુનો આજે જન્મદિન

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી જ્ઞાતી ટૃસ્ટી મંડળ ત્થા સમસ્ત જ્ઞાતીજન તરફથી મોરબી દશનામગોસ્વામી યુવક મંડળ ના આઞેવાન તેજસગગિરી બાપુનો આજ જન્મદિન છે ત્યારે તેમના બહોળા મિત્રવર્તુળ તરફથી જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે...

મોરબી જીલ્લામાં ધો. ૯ થી ૧૨ માં ૨૨૦૮ વિદ્યાર્થીઓના ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ

મોરબી: તાજેતરમા જીલ્લામાં સરકારી શિક્ષણની ગુણવત્તામાં સુધારા અને અધિકારીઓની મહેનતને પગલે બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે ધોરણ ૯ થી ૧૨ માં કુલ ૧૪૯૯૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા હોય જેમાં ૨૨૦૮...

મોરબી : કંટેનમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓનડ્યુટી રજા આપવાની માંગણી

મોરબી: તાજેતરમા કોરોના મહામારીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા બાબતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે હાલ વૈશ્વિક મહામારી કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો...

મોરબી: બકરી ઇદના તહેવારને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મોરબી: તાજેતરમાં હાલ કોરોના મહામારી વચ્ચે તહેવારોની મોસમ શરુ થઇ હોય જેમાં મુસ્લિમ ધર્મના બકરી ઈદ ઉજવણીમાં જાનવરોની કુરબાની આપવામાં આવે છે ત્યારે ઇદના તહેવારને ધ્યાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે મોરબી...

હળવદ: માનસર રોડ પાસે વીજળી પડતા જાણીતા એડવોકેટ પી.પી. વાધેલાનુ ઘટનાસ્થળે જ ...

હળવદ: તાજેતરમાં હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ગુરૂવારે સાંજે મેઘો મંડાયો હતો,જોરદાર ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘરાજા ની પધરામણી થઈ હતી, ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજળી પડવાના બે અલગ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe