મોરબીના છાત્રાલય મેઈન રોડ ઉપર ગંદકીના ઢગલા
મોરબીમાં આજુબાજુના શોપિંગ તેમજ ખાણી-પીણીના ધંધાર્થીઓ અને પાલિકાના સફાઈ કર્મીઓ કચરો ઠાલવતા હોવાથી ભારે ગંદકી ફેલાય
મોરબી : હાલ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ છાત્રાલય મેઈન રોડ ઉપર કચરાના ગંજ ખડકાયા છે....
મોરબીની ભરતનગર પ્રાથમિક શાળામાં તુલસી પૂજન દિવસની ઉજવણી કરાવામાં આવી
મોરબી : હાલ આજે જયારે લોકો ક્રિસમસની ઉજવણી કરે છે ત્યારે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાએ તુલસી પૂજન દિવસની ઉજવણી કરી હતી.
આજે ૨૫ ડિસેમ્બર એટલે કે તુલસી પૂજન...
મોરબી જલારામ મંદિર દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રામાં ફરાળ પ્રસાદની વ્યવસ્થા કરાશે
મોરબી : શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા શહેરીજનોમા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, સમગ્ર મોરબી ગોકુળમય થવા જઈ રહ્યુ છે.ત્યારે આગામી શનીવાર તા.૨૪-૮-૨૦૧૯ના રોજ જન્માષ્ટમી નિમિતે યોજાનાર શોભાયાત્રા દરમિયાન મોરબી...
મોરબીની સોમૈયા સોસાયટીના પર્વેશદ્વારે ગંદકીથી લોકો ત્રાહિમામ !!
મોરબી : હાલ મોરબીના વાવડી રોડ પર આવેલી સોમૈયા સોસાયટીના નાકે રોડ પર અસહ્ય ગંદકીથી રહીશો પરેશાન થઈ ગયા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે સોમૈયા સોસાયટીના નાકે રોડ પર આસપાસના લોકો અને...
ખોડિયાર માતાજી વિષે ટિપ્પણી કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામી માફી માંગે : મોરબીમાં આવેદન
મોરબી : હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા ખોડિયાર માતાજી વિશે ભક્તોની અસ્થાને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખોડિયાર માતાજીના ભક્તોમાં રોષ વ્યાપી જવા...















