Sunday, September 21, 2025
Uam No. GJ32E0006963

મોરબીની કોર્ટમાં વકીલ અને જજની સાથે ગેરવર્તન કરનાર આરોપી ધરપકડ બાદ જમીનમુક્ત

મોરબી: બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરજ બજાવતા અહેમદહુસેન ઈસાભાઈ માલવત નામના કર્મચારીએ ગત માર્ચ મહિનામાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકી...

ટંકારામાં આંબેડકર ભવનના પટાંગણમાં અધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ

ટંકારા : ટંકારા તાલુકાના આંબેડકર ભવનના પટાંગણમાં અધિકારીઓ અને આગેવાનો દ્વારા વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ દરેક વ્યક્તિ એના જીવનમાં એક વૃક્ષનું વાવેતર કરી જતન કરે, તેવો સમાજને સંદેશ આપ્યો હતો. ટંકારા...

મોરબી: તીડના નિયંત્રણ માટે શું કરવું? કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાહેર કરાયું માર્ગદર્શન

મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – મોરબી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી – મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે દરેક...

મોરબી : પોસ્ટ ઓફિસના કર્મચારીની રૂ.10,000 મૂળ માલિકને પરત કરી દાખલારૂપ પ્રામાણિકતા

મોરબી : મોરબીમાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ રૂ.10,000 મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીના રહેવાસી અને જાણીતા વકીલ મહાવીરસિંહ એન. જાડેજા લાલબાગ પાસે આવેલ પોસ્ટ ઓફિસમાં રજીસ્ટર એડી....

મોરબી : જાહેરમાં રૂ. 12,210 સાથે જુગાર રમતા 4 શખ્સો પકડાયા

મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રૂ. 12,210 કબ્જે કરવામાં આવી છે. ગઈકાલે તા. 17ના રોજ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...