Sunday, April 26, 2026
Uam No. GJ32E0006963

બાળકીઓના જીવ બચાવનારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું એસપીએ કર્યું સન્માન

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે ગત શનિવારે વરસાદી પાણીના કારણે આવેલા પુરમાં ફસાયેલા નાની બાળકીઓ સહિતના પરિવારજનોને બચાવવા માટેની પોલીસ જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ટંકારા...

મોરબી: મોડી સાંજે ત્રાજપર ચારરસ્તા થી નટરાજ ફાટક સુધી સતત 4 કલાક ટ્રાફિક...

(રિપોર્ટ: વિરલ આહીર) મોરબી: દિન પ્રતિદિન સીરામીક ઉદ્યોગ જ્યાં હરણફાળ ભરી રહ્યોછે તેવા મોરબી શહેરને સતત ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાન બનતો જાય છે વધુ વરસાદ ને પગલે નટરાજ ફાટકે થી શરુ...

મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૩.૮૯ લાખના મુદામાલ સાથે ધરપકડ

મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં અંદર જુગારધામ ચાલતું હોવાની એસીબીની ટીમને બાતમી મળી હતી જેથી કરીને પીઆઇની સુચના મુજબ સ્ટાફ દ્વારા ટ્રાન્સપોર્ટની ઓફિસ અંદર જુગારની રેડ કરવામાં આવી હતી...

હળવદમાં રૂ.૧૪ લાખના દાગીનાની ઘરફોડ ચોરી

રધણી તેમના ગામે ગયાને પાછળ તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું : પોલીસે ફ્રીગર પ્રિન્ટ અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદ લઈને ચોરીનો ભેદ ઉકેલાવી કવાયત હાથ ધરી હળવદ : હળવદ શહેરમાં...

મોરબી : 8 મૃતકોના પરિવારજનોને સહાય આપવા માટે કલેક્ટરે સરકારમાં કર્યો રિપોર્ટ

મોરબી : મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર મચ્છુનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 10 ફૂટની મહાકાય દીવાલ ઝુંપડા ઉપર પડવાથી 8 લોકોના મોત નિપજયા હતા. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોને સરકાર તરફથી મળવા પાત્ર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe