સ્વ. શૈલેષભાઇ જાદવજીભાઈ મોરડિયાનું દુઃખદ અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી: મુકામ નસીતપર ગામના રહેવાસી સ્વ. શૈલેષભાઇ જાદવજીભાઈ મોરડિયાનું દુઃખદ અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ
-:શ્રદ્ધાંજલિ પાઠવનાર:-
ધ્રુવ ઝાલરિયા
વસંત ઝાલરિયા
અજય ઝાલરિયા
મોરબી: ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેતા યુવાનનું સારવારમાં મોત
મોરબી : હાલ મોરબીમાં ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવારમાં મોત થયું હતું.
આ સમગ્ર બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મોટી કેનાલ સરદાર...
હળવદમાં ગઈકાલે શુક્રવારે રાત્રે દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ પડ્યો
વાંકાનેરમાં ભારે પવન સાથે વરસસદ પડતા તોતિંગ વૃક્ષો ધારાશયી થયા
મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હળવદ અને વાંકાનેરમાં શુક્રવારે રાત્રે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી...
મોરબીવાસીએ KBC શોમાં અમિતાભ બચ્ચનને આપી નહેરૂગેટની પ્રતિકૃતિ
મોરબી : હાલ મોરબીની શાન સમા નહેરુગેટની પ્રતિકૃતિ કોઈને ભેટમાં આપવાનો મોરબીવાસીઓનો રિવાજ આજે પણ અકબંધ છે.આ જ ભેટ સદીના મહાનાયક અભિનેતા ગણાતા અમિતાભ બચ્ચન સુધી પણ પહોંચી છે.વાત જાણે...
મોરબી જલારામ મંદિરે 4 જાન્યુઆરીએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
મોરબી : હાલ આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જો કે, અત્યાર સુધી ના...
















