Monday, March 30, 2026
Uam No. GJ32E0006963

રામધન આશ્રમ ખાતે આવતા બુધવારે રોપાઓનું વિતરણ કરાશે

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સ્વ. બચીબેન ગોકળભાઈની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 17 જૂનના રોજ સવારે 8 કલાકે 101 રોપાઓનું વિતરણ કરવામાં આવશે. જેનો વૃક્ષપ્રેમીઓએ લાભ લેવા...

ટંકારામાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા હોમિયોપેથીક દવાનું વિનામૂલ્યે વિતરણ

ટંકારા : કોરોના વાયરસથી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો સેવા કેમ્પ ઇન્ડિયન લાઇન્સ ક્લબ-ટંકારા દ્વારા આજ રોજ દયાનંદ ચોક ખાતે યોજવામાં આવેલ છે. જેમાં 2000 પરિવારને દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં...

મોરબીમાં રોજગાર ઇચ્છુક યુવાનો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે

ઓનલાઈન ભરતી મેળો યોજાશે મોરબી : જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા રોજગારવાંચ્છું ઉમેદવારોને યોગ્ય રોજગારી મળે અને ઉદ્યોગગૃહોને યોગ્ય મેનપાવર મળે તે માટે જાહેર ઔદ્યોગિક ભરતીમેળાઓના આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં નોવેલ...

મોરબી જીલ્લા અને શહેરમાં શ્રી રાજપૂત કરણી સેના ટીમના નવા હોદેદારોની વરણી

શ્રી  રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ પદે વિજયસિંહ ચુડાસમાને જવાબદારી સોપવામાં આવે તથા મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ પદે દેવેન્દ્ર સિંહ જાડેજા નિયુક્ત કરવામાં આવેલ છે તથા મોરબી જિલ્લા ઉપપ્રમુખ પદે...

ગઈકાલ રાતના ભૂકંપના આંચકા બાદ મોરબીમાં આજે બપોરે ફરીથી હળવો આંચકો નોંધાયો

મોરબી : રવિવારે રાત્રે 08:13 મિનિટે સમગ્ર ગુજરાત સહીત મોરબીમાં પણ ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. 5.5ની તીવ્રતાના આંચકા બાદ લોકોએ ઉચાટભરી રાત વિતાવી હતી ત્યારે આજે બપોરે 12:57 મિનિટે મોરબીમાં આફ્ટરશૉક...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe