વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં યુવાનનો આપઘાત
મૂળ દાહોદના વતની અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પરની રેનીસ ફેક્ટરીમાં કામ કરતા રાજુ રમેશ માવી (ઉ..૨૨) નામના યુવાને ચુંદડીથી ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે યુવાન આપઘાતના બનાવની...
મોરબી: ચાંચાપરમાં ઝેરી દવા પી લેતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
મોરબી : મોરબી તાલુકાના ચાંચાપર ગામમાં રહેતા વૃદ્ધએ ઝેરી દવા પી લઇ વૃદ્ધએ મોતને વ્હાલું કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે વૃદ્ધે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં...
મોરબી : PGVCL દ્વારા આયુર્વેદિક વૃક્ષ કાપી નખાતા વૃક્ષને શ્રદ્ધાંજલિ આપી અનોખો વિરોધ કરાયો
પર્યાવરણપ્રેમીઓએ વૃક્ષના થડને હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી
મોરબી : મોરબી PGVCL તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માટે નડતરરૂપ વૃક્ષની ડાળખીઓ કાપવાને બદલે અમુક જગ્યાએ વૃક્ષોનો સોથ વાળી દીધો છે. ત્યારે આર્યુવેદીક હોસ્પિટલમાં આયુર્વેદિક...
ટંકારામાં સિક્યુરિટી ગાર્ડના આપઘાત પાછળનું કારણ પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું
ટંકારા : ટંકારામાં ગઈકાલે એક સિક્યુરિટી ગાર્ડે પેટમાં કાચ ઘુસાડી આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતા મૃતકના આપઘાત કરવાનું કારણ પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું છે.
ટંકારાના ખીજડીયા રોડ...
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા યાદી : વિદ્યાર્થીઓ હવે ઓનલાઇન અરજીથી ઘર બેઠા મેળવી શકશે...
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી દસ્તાવેજો ઘરે બેઠા મેળવી શકશે.
ધો. 10 અને ધો. 12ના...