Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં યુવાનનો આપઘાત

મૂળ દાહોદના વતની અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પરની રેનીસ ફેક્ટરીમાં કામ કરતા રાજુ રમેશ માવી (ઉ..૨૨) નામના યુવાને ચુંદડીથી ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે યુવાન આપઘાતના બનાવની...

મોરબી: ચાંચાપરમાં ઝેરી દવા પી લેતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી : મોરબી તાલુકાના ચાંચાપર ગામમાં રહેતા વૃદ્ધએ ઝેરી દવા પી લઇ વૃદ્ધએ મોતને વ્હાલું કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે વૃદ્ધે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં...

મોરબી : PGVCL દ્વારા આયુર્વેદિક વૃક્ષ કાપી નખાતા વૃક્ષને શ્રદ્ધાંજલિ આપી અનોખો વિરોધ કરાયો

પર્યાવરણપ્રેમીઓએ વૃક્ષના થડને હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી મોરબી : મોરબી PGVCL તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માટે નડતરરૂપ વૃક્ષની ડાળખીઓ કાપવાને બદલે અમુક જગ્યાએ વૃક્ષોનો સોથ વાળી દીધો છે. ત્યારે આર્યુવેદીક હોસ્પિટલમાં આયુર્વેદિક...

ટંકારામાં સિક્યુરિટી ગાર્ડના આપઘાત પાછળનું કારણ પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું

ટંકારા : ટંકારામાં ગઈકાલે એક સિક્યુરિટી ગાર્ડે પેટમાં કાચ ઘુસાડી આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતા મૃતકના આપઘાત કરવાનું કારણ પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું છે. ટંકારાના ખીજડીયા રોડ...

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા યાદી : વિદ્યાર્થીઓ હવે ઓનલાઇન અરજીથી ઘર બેઠા મેળવી શકશે...

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી દસ્તાવેજો ઘરે બેઠા મેળવી શકશે. ધો. 10 અને ધો. 12ના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...