Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં દેવ કુંભરવડિયા 11 દીકરીઓના સમૂહલગ્નમાં અઢળક કરિયાવર આપશે

મોરબી : મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન અને માતા રમાભાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ ના સંયુક્ત ઉપક્રમે દાતાઓના સહયોગથી તારીખ 2 જૂનના રોજ. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા પરશુરામ પોટરી મેદાન ખાતે ચોથા...

મોરબી બાર એસોસિએશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી: રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમમાં મૃત્યુ પામેલા લોકોને મોરબી બાર એસોસિએશને આજે શ્રદ્ધાંજલિ આપી હતી અને મૃતકોનાં આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. મોરબી બાર એસોસિએશનનાં પ્રમુખ દિલીપ...

TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજુર

રાજકોટ : વિગતો મુજબ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં શનિવારે સર્જાયેલા અગ્નિકાંડના ઝડપાયેલા ત્રણેય આરોપીને સોમવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સેસન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટમાં જામીન અરજીની...

મોરબીમાં કોંગ્રેસે ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મોરબી : હાલ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા આજે ઝૂલતા પુલના એન્ટ્રી સ્થળે પહોચીને ત્યાંથી ગેમઝોનમાં મૃત્યુ...

રાજકોટના અગ્નિકાંડ બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી

રાજકોટ : હાલ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટની આકરી ફટકાર બાદ ગુજરાત સરકારે ધડાધડ પગલાં લેવા શરૂ કરી સવારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ કમિશનર-મ્યુનિસિપલ કમિશનરની બદલી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...