Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

માળિયાના PSI જી.વી.વાણીયાની કચ્છમાં બદલી

સુરતના પીએસઆઈને મોરબી મુકાયા મોરબી : રાજ્યના પોલીસ વડા દ્વારા આજે મોટી સંખ્યામાં બિન હથિયારધારી સબ ઇન્સ્પેક્ટરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં માળિયાના ગીરીશભાઈ વરજાંગભાઈ વાણીયાને કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે મુકવામાં...

મોરબીના રવાપરમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટના 28 ફ્લેટ ક્વોરોન્ટાઇન કરાશે

મોરબી : મોરબીના રવાપરમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ દર્દી જ્યાં રહે છે તે...

મોરબીમાં ફરી કોરોનાનો કેસ : રવાપરના 47 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ

મોરબી : મોરબીમાં પણ કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં રવાપરના એક 47 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આમ આજના દિવસે જિલ્લામાં કુલ બે કેસો નોંધાયા...

હળવદમાં 60 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ આવતા મોરબીમાં ફરી એક કેસ

By Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ શહેરમાં આજે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.જેમાં વિરમગામથી પરત આવેલા 60 વર્ષના વૃદ્ધનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે માસ સેમ્પલ લેવાયા હતા જેમાં...

હળવદ : નવા રાયસંગ ગામે 6 ગૌવંશ પર એસિડ એટેકથી જીવદયા પ્રેમીઓમાં આક્રોશ

Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ તાલુકામાં પાછલા ઘણા સમયથી ગૌવંશ પર એસિડ એટેક કરવાના બનાવો બનતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ફરી એક વાર હળવદ તાલુકાના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...