Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી: થોડો વરસાદ થતા ઠેર ઠેર ભરાયા પાણી : જુઓ VIDEO

મોરબી: મોરબીમાં થોડો વરસાદ થતા ઠેર ઠેર જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં શહેરના મુખ્ય માર્ગ સહીત ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટમાં પાણી ભરાવાથી સ્થિતિ નરકાગાર બની છે જુઓ VIDEO...

ધો. 10 પરિણામ : મોરબી જિલ્લાનું 64.62%, રાજ્યમાં ૭ માં ક્રમે

મોરબી જિલ્લાના 30 વિદ્યાર્થીઓએ આ A1 ગ્રેડ મેળવી મેદાન માર્યું : મોરબી જિલ્લામાં 71.37% સાથે હળવદ કેન્દ્ર સૌથી આગળ મોરબી : આજે સવારે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું...

મોરબી જિલ્લાના 2 પીઆઇની અન્ય જિલ્લામાં બદલી

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ઘાણવો નીકળ્યો   મોરબી : રાજ્યના ગૃહવિભાગે ગુજરાતના જિલ્લાઓમાં ૪૭ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતર જિલ્લા બદલીના હુકમો કર્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાંથી પણ બે પીઆઇની અન્યત્ર...

મોરબીમાં રવાપર રોડ પર ચાલુ વરસાદે વીજ પોલમાં શૉર્ટસર્કિટથી વીજળી ગૂલ : જુઓ VIDEO

મોરબી: મોરબીના રવાપર રોડ પર આવે કાનાની દાબેલી સામે ચાલુ વરસાદે અચાનક શૉર્ટ સર્કિટ થતા વીજ પોલમાં તિખારો ઝરવા મંડયા હતા અને થોડો સમય વીજળી જતી રહી હતી જુઓ આ VIDEO...

મોરબીમાં કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી સહિત 58ના સેમ્પલ લેવાયા : ગઈકાલના તમામ રિપોર્ટ...

મોરબી : મોરબીમાં આજે કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દી નોંધાયા છે. આ બન્ને દર્દી સહિત કુલ 58 લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. બીજી બાજુ રવિવારના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...