Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં આજે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૮ મીમી, માળીયામાં ૬૦...

મોરબીમાં આજે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મોરબી જીલ્લાના મોરબીમાં ૨૮ મીમી, માળીયામાં ૬૦ મીમી અને વાંકાનેરમાં ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો જયારે હળવદ અને ટંકારા વરસાદ નહિવત હતો...

મોરબી: ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ ગમારાની નિમણુંક

મોરબી: ગુજરાત માલધારી સેનાના પ્રદેશ અધ્યક્ષ પંકજભાઈ ઝાપડાની સૂચના અનુસાર સામાજિક સેવાભાવિ અને જાગૃત યુવાન એવા રાજુભાઈ મૈયાભાઈ ગમારાની ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે જે બદલ...

મોરબી: સામાકાંઠે વૃંદાવન પાર્કમાં રહેતા યુવકે ગાયોને ઘાસ ખવડાવી જન્મદિન ઉજવ્યો

મોરબી: મોરબીના સામાકાંઠે વૃંદાવન પાર્કમાં રહેતા વિપ્ર પરિવારના યુવકે ગાયોને ઘાસ ખવડાવી જન્મદિન ઉજવ્યો હતો વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ વૃંદાવન પાર્કમાં રહેતા દિવ્યેશભાઈ રવેશીયાના પુત્ર સ્મિત દિવ્યેશભાઈ રવેશીયાએ આજે તેના જન્મદિનન...

મોરબી અને માળીયા તાલુકામાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા

આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી અને મોરબી જીલ્લામાં માળીયા તેમજ હળવદ પંથકમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો સાંજના સુમારે મોરબીમાં પણ ધોધમાર વરસાદ શરુ થયો હતો ળીયા...

હળવદ : ટીકર સહીતના રણકાંઠા વિસ્તારમાંમાં ધોધમાર વરસાદ ખેતરોમાં પાણી ભરાયા

હળવદ :પ્રિ-મોન્સુન એક્ટીવીટી તળે હળવદ પથંકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ભારે વરસાદ વરસ્યો હતો.સોમવાર સવારથી પણ ભારે ઉકળાટ વચ્ચે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...