Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી: થોડો વરસાદ પડતા રવાપર રોડ પર સંસ્કારદીપ સોસાયટીમાં વીજળી ગૂલ

(રિપોર્ટ: ભરતભાઈ ચાડમિયા)  મોરબી: મોરબીમાં સિઝનનો પ્રાથમિક વરસાદ પણ ન કહી શકાય તેવો માત્ર થોડોજ વરસાદ થતા શહેરના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલની બાજુમાં વેલ સંસ્કારદીપ સોસાયટીમાં વીજ ધાંધિયા શરૂ થઇ...

મોરબીમાં 8 મિમી, વાંકાનેર 3 મિમી અને હળવદમાં રાત્રે એક કલાકમાં પોણા ત્રણ ઇંચ...

મોરબીમાં 8 મિમી અને વાંકાનેરમાં 3 મિમી વરસાદ નોંધાયો મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદે તોફાની ઈનિંગ શરૂ કરી છે. જેમાં હળવદમાં માત્ર એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો...

મોરબીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ- મેમા ફટકારવાની કાર્યવાહી આજથી શરૂ

મોરબી : મોરબીમાં હવે ટ્રાફિક કન્ટ્રોલની રૂટિન કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં આજથી ટ્રાફિક નિયમોના ઉલાળીયા કરનારા વાહન ચાલકોને ઇ મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. મોરબીમાં અનલોક-1 લાગુ...

મોરબી: મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ VIDEO

(રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી : આ લખાય રહ્યું છે ત્યારે હાલ મોરબીમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજા એ મોરબીમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી લોકોને ભારે બફારા અને...
POLICE-A-DIVISON

મોરબીના બાયપાસ રોડ પર અકસ્માતમાં ઘવાયેલ વૃધ્ધાનું મોત

મોરબીના વાવડી રોડ પરના રહેવાસી પરષોતમભાઈ ગોકળભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ મનસુખભાઈ ગોકળભાઈ ચાવડા (ઉ.વ.૪૮) વાળા ગત તા. ૦૨-૦૫ ના રોજ બાયપાસ પાસે સાયકલ ચલાવી જતા હોય ત્યારે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...