Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં માસ્ક પહેર્યા વગર ધંધો કરતા 50 જેટલા વેપારીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી

નગરપાલિકાની ટીમે માસ્ક ન પહેરનાર 50 થી વધુ વેપારીઓને દંડ ફટકાર્યો મોરબી : અનલોક 1માં પણ તમામ ચીજવસ્તુઓનો ધંધો કરતા વેપારીઓએ પોતાના ધંધાના સ્થળે સાવચેતી માટે માસ્ક પહેરી રાખવું ફરજિયાત છે. આ...

મોરબીની મસાલ ચોકડી નજીક ટ્રક હડફેટે સાયકલ સવાર યુવાનનું મોત

મોરબી : મોરબીના બાયપાસ રોડ પર મસાલ ચોકડી નજીક સાયકલ લઇને પસાર થઇ રહેલા આધેડને ટ્રક ચાલકે અડફેટે લેતા આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન આધેડનું મોત થતા...

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું કોંગ્રેસમાંથી રાજીનામુ : કાર્યાલયેથી બોર્ડ ઉતારી લીધું

(રિપોર્ટ: કૌશિક મારવાણીયા) મોરબી: સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મેરજાએ સોનિયા ગાંધીને ઇ-મેલથી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજ્યસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાની પરંપરા જોવા...

મોરબી: નવલખી પોર્ટ પર બેદરકારીપૂર્વક ટ્રેલર રીવર્સ લેતા એકનું મૃત્યુ

મોરબીના નવલખી પોર્ટ પર ટ્રેલર ચાલકે પોતાનું વાહન બેદરકારથી ચલાવી રીવર્સ લેતા સમયે એક વ્યક્તિને કચડી નાખી મૃત્યુ નીપજાવ્યું હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોધાઇ છે મળતી માહિતી મુજબ નવલખી પોર્ટ પર...

વાંકાનેર : સરકાર વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી મનસુર લાકડાવાલાએ કોમી શાંતિ ડહોળાય તેવી પોસ્ટ ફેસબૂક પર કરી હતી. સીટી પોલીસે આ આરોપીની તાત્કાલિક અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...