Thursday, March 19, 2026
Uam No. GJ32E0006963

પૂર્વ ધારાસભ્યની સફળ રજુઆત બાદ મોરબીમાં નવી સીટી મામલતદાર કચેરી કાર્યરત

જી.એચ.રૂપાપરાની પ્રથમ મામલતદાર તરીકે નિમણૂંક મોરબી : મોરબી તાલુકાની મામલતદાર કચેરીમાં કદાચ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે કામ રહેતું હતું. કામના ખૂબ જ ભારણને લઈને અરજદારોને પણ ખૂબ જ ધક્કા ખાવા પડતા હતા....

નર્મદાની માળીયા કેનાલમાંથી પાણી ચોરી કરાતા ૪૮ ઇલે. કનેક્શન કપાયા : ૪૦ ડીઝલ મશીન...

વાડાના વિસ્તારોમાં પાણી ન મળવાની ફરિયાદને આધારે કરાઈ કાર્યવાહી માળીયા (મી.) : મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણેય શાખા નહેરમાં છેવાડા સુધી પાણી પહોંચાડવા માટે જિલ્લા કલેકટરના આદેશથી જુદી-જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી...

મોરબી : રામકૃષ્ણ નગરમાં તરૂણીનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણ નગરમાં રહેતી તરૂણીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવ દઈ દીધો હતો .બી ડિવિઝન પોલીસ આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવની મોરબી બી ડિવિજન...

મોરબીના ઉદ્યોગકારોના ફસાયેલા નાણા પરત અપાવવા એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવાશે : હર્ષ સંઘવી

તાજેતરમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe