Sunday, October 12, 2025
Uam No. GJ32E0006963

ટંકારાના અમરનાથ મંદિરે ગર્ભગૃહની બહારથી જ શિવલિંગ પર અભિષેક કરાઈ છે, જાણો કઈ રીતે..

ભાવિકો પાત્રમાં જલાભિષેક કરે એટલે જળ સીધુ પાઈપ લાઈન દ્વારા શિવલિંગ ઉપર થાય છે ટંકારા : તાજેતરમા શિવની ભક્તિ કરવાનો માસ એટલે શ્રાવણ. કોરોના મહામારીના કારણે આ વર્ષે જલાભિષેકથી લઈ ભીડ ન થાય...

ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર અને તેના પુત્રવધુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો!

ધારાસભ્ય કગથરા અને તેમની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવતા ચકચાર  ટંકારા : તાજેતરમા ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના સભ્યો કોરોનાથી સક્રમિત થયા છે. જેમાં લલિત કગથરાના પુત્ર અને પુત્રવધુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે....

ટંકારાના બંગાવડી નજીક કારની હડફેટે બાઇક ચાલકનું કરુણ મૃત્યુ

ટંકારા : તાજેતરમાં ટંકારાના બંગાવડી ગામ નજીક કારની હડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ કાર ચાલક સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે આ...

ટંકારામાં બે જુગારીઓ રૂ. 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

ટંકારા : તાજેતરમાં ટંકારા પોલીસ દ્વારા બે શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,450 જપ્ત કર્યા છે. ગઈકાલે તા. 29ના રોજ ટંકારામાં દેવીપુજકવાસના મેઇન ચોકમાં...

ટંકારાનો બનાવ : ટ્રક ઉપરના કેબલ વાયરને ભૂલથી અડકી ગયા બાદ નીચે પટકાયેલા...

ટંકારા : તાજેતરમાં ટંકારાના નાના ખીજડીયા ગામથી અડધો કીમી દુર ઘુનડા ગામ તરફ મોટાખીજડીયા ગામ પાસે એક ટ્રક ઉપરથી પસાર થતા કેબલ વાયરને અડકી ગયા બાદ યુવાન ટ્રકમાંથી નીચે પટકાતા તેને...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...