Friday, April 26, 2024
Uam No. GJ32E0006963

ટંકારાના હરબટિયાળીમાં મીંઢોળબંધ ભાઈ-બહેને મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવ્યો

લગ્નોત્સવ પહેલા મત આપીને અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી મોરબી જિલ્લાના ટંકારાના હરબટિયાળી ગામમાં પટેલ પરિવારના મીંઢોળબંધ ભાઈ-બહેને પોતાના લગ્નોત્સવ પહેલા લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી અને જનતાને પણ મતદાન...

Breaking: લજાઈ પાસે પાર્કિંગમાં 3 કારમાં આગ લાગ્યાની ઘટના

મોરબી : લજાઈ પાસે પાર્કિંગના પડેલી ત્રણ કારમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવતી છે. જો કે ફાયબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. લજાઈ પાસે આવેલા કલબ 36 સિનેમાની...

ટંકારા સ્થા જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીની જન્મ જંયતિની ઉજવણી

કારા શ્રી સંધ ની વિનંતી સહ ભાવના ને લક્ષ્‍ય મા લઈ ને ટંકારા મુકામે પરમ પુજ્ય સૌમ્યસ્વરૂપી હિરાબાઈ મહા. ની દિવ્ય કુપાવંત પ પુ. જાગુતીબાઈ મહા સાથે ૬ થાણા નિ મંગલકારી...

ટંકારા પોલીસે વાછકપરની સીમમાંથી 5.45 લાખનો 1176 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) મોરબી જિલ્લામાં દારૂ જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવા આ અંગે એસ.પી. એસ.આર.ઓડેદરાના આદેશ ને પગલે ડીવાયએસપી રાધિકા ભારાઈ અને સર્કલ પી.આઈ બી.પી સોનારાના આદેશથી ટંકારા પોલીસ...

ટંકારા : ટેમ્પો પાછળ આઈસર ઘુસી જતા ચાલકનું મોત

ટંકારાના હરબટીયાળી નજીક આઈસર ટેમ્પો પાછળ ઘુસી ગયું હતું જેમાં આઈસરના ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારિયા મેઈન રોડના રહેવાસી રહીમભાઈ પીલુડીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...