Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

મોરબીના સરતાનપર રોડ પર ટેકઝા સિરામીક ફેકટરીમાં વિકરાળ આગ

રાતાવિરડા ગામ નજીક ઘટના : મોરબી ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે મોરબી : હાલ મોરબી સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ નજીક આવેલ ટેકઝા સિરામીક એલેએલપી ફેકટરીમાં બપોરના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા...

ટંકારામાં ચડી-ટીશર્ટ પહેરેલ ગેંગનો દ્વારા ચારેક ફેક્ટરીમાં હાથફેરો !!

બિન્દાસ રીતે ચોરીને અંજામ આપી અંધારામાં અદ્રશ્ય થતી ટોળકીથી ઉદ્યોગપતિમા ફફડાટ : તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ ટંકારા : હાલ ટંકારા તાલુકામાં ઉદ્યોગ હબ ગણાતા લજાઈ રોડ પર આવેલા ચારેક કારખાનાઓમાં બે દિવસ...

ટંકારા અને મિતાણા સર્વિસ રોડ રીપેર નહિ થાય તો હાઇવે ચક્કાજામ ની ચીમકી !!

ઓવરબ્રિજના સર્વિસ રોડ મામલે શનિવાર સુધીનું અલ્ટીમેટમ અપાતા કોન્ટ્રાકટરને રેલો આવ્યો ટંકારા : હાલ રાજકોટ મોરબી હાઇવે ઉપર દરરોજ હજારો વાહનો પસાર થતા હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા ઘોર બેદરકારી દાખવી ટંકારા અને...

ટંકારામાં પટેલ સમાજ એસો આયોજિત ફ્રી નિદાન કેમ્પનો ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

ટંકારા: હાલટંકારામાં પટેલ સમાજ એસો, નક્ષત્ર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબી દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે આજે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પનું ઉદઘાટન આચાર્ય રામદેવજી દ્વારા દીપ...

ટંકારા નજીક જુગાર રમતા 4 શખ્શો પકડાયા

ટંકારા : હાલ ટંકારા નજીક ધૂનડા તથા મેઘપર ઝાલા ગામના પાટિયા પાસે ભોળાપીરની દરગાહ નજીક આવેલ રતીધાર જગ્યાની પાછળ પોલીસે દરોડો પાડી અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મહેશભાઈ કેવજીભાઈ વડાવિયા, હસમુખસિંહ સુખદેવસિંહ જાડેજા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...