Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

સંક્રાંતિમાં કઈ રાશિને શું દાન આપવું સાથે સંક્રાંતિ શું ફળ આપશે ? આવો જાણીએ...

સવંત 2081 શાલિવાહન શક 1946 શિશિર ઋતુ પોષ વદ-1 14/01/2025 ને મંગળવારે સવારે 8-56 મિનિટે ભગવાન શ્રી સૂર્યનારાયણ ધન રાશી માંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ચંદ્ર રાશિ કર્ક છે પુનર્વસુ...

જાણો 9 ડિસેમ્બર થી 15 ડિસેમ્બરનું રાશિફળ

મેષ રાશિફળ તમને ખ્યાલ આવશે કે જો તમારું સ્વાસ્થ્ય સારું છે, તો તમે જીવનના દરેક પાસાઓનો આનંદ લઈ શકો છો. આ સમયગાળા દરમિયાન, આ રાશિના મોટાભાગના લોકો, આ મુદ્દાને અનુસરે છે, તેમની...

જાણો… આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ (તા. 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી)

સાપ્તાહિક ચંદ્ર રાશિ ફળ મેષ (અ.લ‌.ઈ.) ૨૮ સપ્ટેમ્બર સોમવાર થી ૦૩ ઓક્ટો. ૨૦૨૦ સુધી શુભ રાશિફળ: આ અઠવાડિયાની શરૂઆત ખૂબ સારી રહેશે. જીવનસાથી ખૂબ સારા મૂડમાં રહેશે. કલાની દુનિયામાં પ્રયાસ કરી રહેલા લોકો શુભ પરિણામ...

શું તમને ધનની સમસ્યા સતાવી રહી છે? તો ગણપતિનો ચમત્કારિક ઉપાય કરવાથી થશે અઢળક...

ગણેશ ચર્તુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગણેશ ચોથના દિવસે ગણેશજીની કૃપા મેળવવા માટે સરળ અને સટીક ઉપાય કરો. કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ ક્યારે પણ કોઈને પણ નિરાશ...

જાણો આ અઠવાડીયા નું સાપ્તાહીક રાશી ફળ યશસા જન્માક્ષરમ્ દ્રારા પુજય શ્રી કિશનભાઈ...

મેષ તમારા માટે માનસિક ચિંતા, આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે. વિદ્યાર્થીઓ ને પણ ભણતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. વિશેષજ્ઞો સાથે ચર્ચા કરવાથી તમારા પ્રશ્નોના સમાધાન મળશે. પ્રેમ સંબંધમાં પ્રિય માણસ સાથે પણ તમારી વાણી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...