Saturday, November 22, 2025
Uam No. GJ32E0006963

શું તમને ધનની સમસ્યા સતાવી રહી છે? તો ગણપતિનો ચમત્કારિક ઉપાય કરવાથી થશે અઢળક...

ગણેશ ચર્તુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગણેશ ચોથના દિવસે ગણેશજીની કૃપા મેળવવા માટે સરળ અને સટીક ઉપાય કરો. કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ ક્યારે પણ કોઈને પણ નિરાશ...

જાણો આ (તા . ૨૦ થી ૨૬ જાન્યુઆરી) અઠવાડિયા નુ સાપ્તાહિક ભવિષ્ય મોરબી ના...

મેષ રાશિ આ અઠવાડિયું તમારી રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ...

જાણો આ અઠવાડીયા(9feb થી 15feb) નુ સાપ્તાહીક રાશિફળ (યશસા જન્માક્ષરમ્ ) વાળા પુજય...

મેષ રાશિ આ અઠવાડિયે મેષ રાશિના જાતકોએ પોતાના જીવનસાથી સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો પડશે. જો તમે આ ન કરો તો, બિનજરૂરી તકરાર ઊભી થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે...

જાણો આ અઠવાડિયા(૨૯ ડિસેમ્બર થી ૪ જાન્યુઆરી નું સાપ્તાહિક રાશિ ફળ મોરબી ના...

મેષ આ અઠવાડિયું તમારી રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે...

ગણેશજી કરશે દરેક કષ્ટ દૂર, રાશિ અનુસાર આ રીતે કરો પૂજા અર્ચન

ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે સોમવાર અને 2 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ગણેશ પુરાણ અનુસાર આ શુભ દિવસે ગણેશજીનો જન્મ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...