અરવલ્લીમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા : વેપારી સહિત બે દર્દીના મોત
અરવલ્લી જિલ્લામાં તાજેતરમા અનલોકની સ્થિતિમાં રોજબરોજ કોરોનાનું સંક્રમણ વધી રહયું છે.ચૂંટણીઓના ઢોલ વાગી રહયા છે.ત્યારે શ્રધ્ધાભેર ઉજવાતા દ્યાર્મિક પર્વો,રોજી રોટી માટે ચલાવતા કોચીંગ કલાસીસ,ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને શાળા કોલેજો ઉપર પ્રતિબંધ...

















