મોરબીમાં પરિણીતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત

0
250
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીના શનાળા રોડ પર આવેલ નારાયણ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ સવારના સુમારે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા પર આવેલ નારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રીતીબેન હિરેનભાઈ જાની (ઉ.૨૯) વાળી સવારના સુમારે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવની જાણ પોલીસને કરવામાં આવતા મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/