મોરબીમાં બે લોકો બન્યા ઓનલાઈન ફ્રોડનો શિકાર, જાણો પછી એલસીબી ટીમે કેવી રીતે મદદ કરી ?

0
270
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીમાં મહીલા સહીત બે વ્યક્તિ ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા હોય અને ઓનલાઈન રકમ ટ્રાન્સફર થઇ ગઈ હોય જે મામલે એલસીબી ટેકનીકલ ટીમે બંનેને રકમ પરત અપાવી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર રહેતા પાયલબેન કણઝારીયાના બેંક એકાઉન્ટમાંથી ગત તા. ૦૩-૦૭ ના રોજ મોબાઈલમાં ફ્રોડ કોલ કરી એટીએમ કાર્ડની વિગતો મેળવી અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ૬૫,૩૪૦ તથા વિરલભાઈ પાનેરીના ક્રેડીટ કાર્ડને લગતી વિગતો મેળવી ૪૧,૫૫૩ ની ઓનલાઈન ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા જે બનાવ અંગે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે ટ્રાન્જેક્શનની માહિતી એકત્રિત કરી ઓલાકેબ તથા મોબીક્વિક નામના વોલેટમાં ટ્રાન્સફર થઇ હોવાની માહિતી મેળવી હતી અને બંને વોલેટ ફરીદ કરવા તેમજ રૂપિયા પરત મેળવવા ટેકનોલોજીનો ઉપયોગ કરી યોગ્ય કાર્યવાહી કરતા પાયલબેન કણઝારીયાના બેંક ખાતામાં રૂ ૮૦૦૦ અને વિરલકુમાર પાનેરીના બેંક ખાતામાં ૧૦,૦૯૩ રકમ પરત અપાવી છે

        આ કામગીરીમાં એલસીબી ટેકનીકલ સેલના પીએસઆઈ એ ડી જાડેજા, સંજયકુમાર પટેલ, રજનીકાંત કૈલા અને અશોકસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ જોડાયેલ હતો

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/