20 લોકોથી શરૂ થયેલું સફાઈ અભિયાનમાં 250 લોકો જોડાયા : અઢી માસથી દર રવિવારે હાથ ધરાતું સ્વચ્છતા અભિયાન
મોરબી : મોરબીમાં તબીબો સહિતનાઓની ટીમ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનને ભારે પ્રતિસાદ મળતા આ સ્વચ્છતા અભિયાનમાં 250 લોકો જોડાયા છે. આ સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા દર રવિવારે કોઈને કોઈ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે મુજબ ગઈકાલે રવિવારે સ્વચ્છતા અભિયાનની ટીમે રવાપર ગામના તળાવમાં સધન સફાઈ કરી હતી અને વર્ષોથી ગંદકીથી ખદબદતા તળાવને ચોખ્ખું કરી નાખ્યું હતું.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
