મોરબી : સ્વચ્છતા અભિયાન ટીમનું રવાપર ગામના તળાવની સફાઈ માટે મેગા અભિયાન

398
272
/

20 લોકોથી શરૂ થયેલું સફાઈ અભિયાનમાં 250 લોકો જોડાયા : અઢી માસથી દર રવિવારે હાથ ધરાતું સ્વચ્છતા અભિયાન

મોરબી : મોરબીમાં તબીબો સહિતનાઓની ટીમ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનને ભારે પ્રતિસાદ મળતા આ સ્વચ્છતા અભિયાનમાં 250 લોકો જોડાયા છે. આ સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા દર રવિવારે કોઈને કોઈ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે મુજબ ગઈકાલે રવિવારે સ્વચ્છતા અભિયાનની ટીમે રવાપર ગામના તળાવમાં સધન સફાઈ કરી હતી અને વર્ષોથી ગંદકીથી ખદબદતા તળાવને ચોખ્ખું કરી નાખ્યું હતું.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

398 COMMENTS

  1. … [Trackback]

    […] Find More Information here to that Topic: thepressofindia.com/morbi-sanitation-campaign-t/ […]

  2. … [Trackback]

    […] Read More Info here on that Topic: thepressofindia.com/morbi-sanitation-campaign-t/ […]

Comments are closed.