મોરબીનો લોકમેળો સામાકાંઠે પરશુરામ પોટરી મેદાનમાં યોજવા માંગ

22
265
/

રબીમાં સાતમ આઠમના તહેવારો નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે લોક મેળો સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં યોજવામાં આવે તેવી માંગ કરાઈ છે

        મોરબીના સામાજિક કાર્યકર જયેશભાઈ મકવાણા અને સુરેશભાઈ સીરોહિયાએ નગરપાલિકાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે દર વર્ષે સાતમ આઠમ લોક મેળો અલગ અલગ જગ્યાએ યોજાય છે અને મેળાના મેદાન માટે ખર્ચ કરવો પડે છે મેદાન લેવલીંગ માટે ખર્ચ થાય છે ત્યારે કોઈપણ ખર્ચ વિના સગવડ મળે એ માટે સામાકાંઠે આવેલા પરશુરામ પોટરીના વિશાલ મેદાનમાં લોકમેળો યોજવાની માંગ કરી છે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેળો યોજવાથી વરસાદમાં કીચડની સમસ્યા નહિ થાય તેમજ ટ્રાફિકનો પ્રશ્ન પણ નહિ રહે જેથી પ્રજાની માંગ છે કે લોકમેળો સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં યોજવામાં આવે જે અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

22 COMMENTS

Comments are closed.